< માથ્થી 23 >

1 ત્યારે ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે,
ಅನನ್ತರಂ ಯೀಶು ರ್ಜನನಿವಹಂ ಶಿಷ್ಯಾಂಶ್ಚಾವದತ್,
2 “શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે;
ಅಧ್ಯಾಪಕಾಃ ಫಿರೂಶಿನಶ್ಚ ಮೂಸಾಸನೇ ಉಪವಿಶನ್ತಿ,
3 એ માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓનાં કાર્યોને ન અનુસરો, કેમ કે તેઓ કહે છે, તે પ્રમાણે કરતા નથી.
ಅತಸ್ತೇ ಯುಷ್ಮಾನ್ ಯದ್ಯತ್ ಮನ್ತುಮ್ ಆಜ್ಞಾಪಯನ್ತಿ, ತತ್ ಮನ್ಯಧ್ವಂ ಪಾಲಯಧ್ವಞ್ಚ, ಕಿನ್ತು ತೇಷಾಂ ಕರ್ಮ್ಮಾನುರೂಪಂ ಕರ್ಮ್ಮ ನ ಕುರುಧ್ವಂ; ಯತಸ್ತೇಷಾಂ ವಾಕ್ಯಮಾತ್ರಂ ಸಾರಂ ಕಾರ್ಯ್ಯೇ ಕಿಮಪಿ ನಾಸ್ತಿ|
4 કેમ કે ભારે અને પાળવા મુશ્કેલ પડે એવા બોજા તેઓ માણસોની પીઠ પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની આંગળીથી પણ તેને ખસેડવા ઇચ્છતા નથી.’
ತೇ ದುರ್ವ್ವಹಾನ್ ಗುರುತರಾನ್ ಭಾರಾನ್ ಬದ್ವ್ವಾ ಮನುಷ್ಯಾಣಾಂ ಸ್ಕನ್ಧೇಪರಿ ಸಮರ್ಪಯನ್ತಿ, ಕಿನ್ತು ಸ್ವಯಮಙ್ಗುಲ್ಯೈಕಯಾಪಿ ನ ಚಾಲಯನ್ತಿ|
5 લોકો તેઓને જુએ તે હેતુથી તેઓ પોતાનાં સઘળાં કામ કરે છે; તેઓ પોતાનાં સ્મરણપત્રોની પેટી પહોળી બનાવે છે તથા પોતાનાં વસ્ત્રોની કોરની ઝાલર વધારે છે.
ಕೇವಲಂ ಲೋಕದರ್ಶನಾಯ ಸರ್ವ್ವಕರ್ಮ್ಮಾಣಿ ಕುರ್ವ್ವನ್ತಿ; ಫಲತಃ ಪಟ್ಟಬನ್ಧಾನ್ ಪ್ರಸಾರ್ಯ್ಯ ಧಾರಯನ್ತಿ, ಸ್ವವಸ್ತ್ರೇಷು ಚ ದೀರ್ಘಗ್ರನ್ಥೀನ್ ಧಾರಯನ್ತಿ;
6 વળી જમણવારોમાં મુખ્ય જગ્યાઓ, સભાસ્થાનોમાં મુખ્ય આસનો,
ಭೋಜನಭವನ ಉಚ್ಚಸ್ಥಾನಂ, ಭಜನಭವನೇ ಪ್ರಧಾನಮಾಸನಂ,
7 તથા ચોકમાં સલામો તથા માણસો તેઓને ‘ગુરુ’ કહે, તેવું તેઓ ચાહે છે.
ಹಟ್ಠೇ ನಮಸ್ಕಾರಂ ಗುರುರಿತಿ ಸಮ್ಬೋಧನಞ್ಚೈತಾನಿ ಸರ್ವ್ವಾಣಿ ವಾಞ್ಛನ್ತಿ|
8 પણ તમે પોતાને ‘ગુરુ’ ન કહેવડાવો; કેમ કે તમારો એક જ ગુરુ છે અને તમે સઘળાં ભાઈઓ છો.
ಕಿನ್ತು ಯೂಯಂ ಗುರವ ಇತಿ ಸಮ್ಬೋಧನೀಯಾ ಮಾ ಭವತ, ಯತೋ ಯುಷ್ಮಾಕಮ್ ಏಕಃ ಖ್ರೀಷ್ಟಏವ ಗುರು
9 પૃથ્વી પર તમે કોઈ માણસને તમારા પિતા ન કહો, કેમ કે એક જે સ્વર્ગમાં છે, તે તમારા પિતા છે.
ರ್ಯೂಯಂ ಸರ್ವ್ವೇ ಮಿಥೋ ಭ್ರಾತರಶ್ಚ| ಪುನಃ ಪೃಥಿವ್ಯಾಂ ಕಮಪಿ ಪಿತೇತಿ ಮಾ ಸಮ್ಬುಧ್ಯಧ್ವಂ, ಯತೋ ಯುಷ್ಮಾಕಮೇಕಃ ಸ್ವರ್ಗಸ್ಥಏವ ಪಿತಾ|
10 ૧૦ તમે પોતાને ‘શિક્ષક’ પણ ન કહેવડાવો, કેમ કે એક, જે ખ્રિસ્ત, તે તમારા શિક્ષક છે.
ಯೂಯಂ ನಾಯಕೇತಿ ಸಮ್ಭಾಷಿತಾ ಮಾ ಭವತ, ಯತೋ ಯುಷ್ಮಾಕಮೇಕಃ ಖ್ರೀಷ್ಟಏವ ನಾಯಕಃ|
11 ૧૧ પણ તમારામાં જે મોટો છે તે તમારો ચાકર થશે.
ಅಪರಂ ಯುಷ್ಮಾಕಂ ಮಧ್ಯೇ ಯಃ ಪುಮಾನ್ ಶ್ರೇಷ್ಠಃ ಸ ಯುಷ್ಮಾನ್ ಸೇವಿಷ್ಯತೇ|
12 ૧૨ જે કોઈ પોતાને ઊંચો કરશે, તેને નીચો કરાશે; જે કોઈ પોતાને નીચો કરશે, તેને ઊંચો કરાશે.
ಯತೋ ಯಃ ಸ್ವಮುನ್ನಮತಿ, ಸ ನತಃ ಕರಿಷ್ಯತೇ; ಕಿನ್ತು ಯಃ ಕಶ್ಚಿತ್ ಸ್ವಮವನತಂ ಕರೋತಿ, ಸ ಉನ್ನತಃ ಕರಿಷ್ಯತೇ|
13 ૧૩ ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, અને જેઓ પ્રવેશવા ચાહે છે તેઓને તમે પ્રવેશવા દેતા નથી.
ಹನ್ತ ಕಪಟಿನ ಉಪಾಧ್ಯಾಯಾಃ ಫಿರೂಶಿನಶ್ಚ, ಯೂಯಂ ಮನುಜಾನಾಂ ಸಮಕ್ಷಂ ಸ್ವರ್ಗದ್ವಾರಂ ರುನ್ಧ, ಯೂಯಂ ಸ್ವಯಂ ತೇನ ನ ಪ್ರವಿಶಥ, ಪ್ರವಿವಿಕ್ಷೂನಪಿ ವಾರಯಥ| ವತ ಕಪಟಿನ ಉಪಾಧ್ಯಾಯಾಃ ಫಿರೂಶಿನಶ್ಚ ಯೂಯಂ ಛಲಾದ್ ದೀರ್ಘಂ ಪ್ರಾರ್ಥ್ಯ ವಿಧವಾನಾಂ ಸರ್ವ್ವಸ್ವಂ ಗ್ರಸಥ, ಯುಷ್ಮಾಕಂ ಘೋರತರದಣ್ಡೋ ಭವಿಷ್ಯತಿ|
14 ૧૪ (ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે વિધવાઓનાં ઘર ખાઈ જાઓ છો, દેખાડા માટે લાંબી પ્રાર્થનાઓ કરો છો, તે માટે તમે મોટી સજા ભોગવશો.)
ಹನ್ತ ಕಪಟಿನ ಉಪಾಧ್ಯಾಯಾಃ ಫಿರೂಶಿನಶ್ಚ, ಯೂಯಮೇಕಂ ಸ್ವಧರ್ಮ್ಮಾವಲಮ್ಬಿನಂ ಕರ್ತ್ತುಂ ಸಾಗರಂ ಭೂಮಣ್ಡಲಞ್ಚ ಪ್ರದಕ್ಷಿಣೀಕುರುಥ,
15 ૧૫ ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય બનાવવા સારુ તમે સમુદ્ર તથા પૃથ્વીમાં ફર્યા કરો છો; અને તેવું થાય છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો. (Geenna g1067)
ಕಞ್ಚನ ಪ್ರಾಪ್ಯ ಸ್ವತೋ ದ್ವಿಗುಣನರಕಭಾಜನಂ ತಂ ಕುರುಥ| (Geenna g1067)
16 ૧૬ ઓ અંધજનોને દોરનારાઓ, તમને અફસોસ છે; તમે કહો છો કે, ‘જો કોઈ ભક્તિસ્થાનના સમ ખાય, તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ ભક્તિસ્થાનના સોનાનાં સમ ખાય તો તેથી બંધાયેલો છે.’
ವತ ಅನ್ಧಪಥದರ್ಶಕಾಃ ಸರ್ವ್ವೇ, ಯೂಯಂ ವದಥ, ಮನ್ದಿರಸ್ಯ ಶಪಥಕರಣಾತ್ ಕಿಮಪಿ ನ ದೇಯಂ; ಕಿನ್ತು ಮನ್ದಿರಸ್ಥಸುವರ್ಣಸ್ಯ ಶಪಥಕರಣಾದ್ ದೇಯಂ|
17 ૧૭ ઓ મૂર્ખો તથા અંધજનો, વિશેષ મોટું કયું? સોનું કે સોનાને પવિત્ર કરનારું ભક્તિસ્થાન?
ಹೇ ಮೂಢಾ ಹೇ ಅನ್ಧಾಃ ಸುವರ್ಣಂ ತತ್ಸುವರ್ಣಪಾವಕಮನ್ದಿರಮ್ ಏತಯೋರುಭಯೋ ರ್ಮಧ್ಯೇ ಕಿಂ ಶ್ರೇಯಃ?
18 ૧૮ અને તમે કહો છો કે, ‘જો કોઈ યજ્ઞવેદીના સમ ખાય તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ તે પરના અર્પણના સમ ખાય તો તે તેથી બંધાયલો છે.’
ಅನ್ಯಚ್ಚ ವದಥ, ಯಜ್ಞವೇದ್ಯಾಃ ಶಪಥಕರಣಾತ್ ಕಿಮಪಿ ನ ದೇಯಂ, ಕಿನ್ತು ತದುಪರಿಸ್ಥಿತಸ್ಯ ನೈವೇದ್ಯಸ್ಯ ಶಪಥಕರಣಾದ್ ದೇಯಂ|
19 ૧૯ ઓ અંધજનો, વિશેષ મોટું કયું? અર્પણ કે અર્પણને પવિત્ર કરનારી યજ્ઞવેદી?
ಹೇ ಮೂಢಾ ಹೇ ಅನ್ಧಾಃ, ನೈವೇದ್ಯಂ ತನ್ನೈವೇದ್ಯಪಾವಕವೇದಿರೇತಯೋರುಭಯೋ ರ್ಮಧ್ಯೇ ಕಿಂ ಶ್ರೇಯಃ?
20 ૨૦ એ માટે જે કોઈ યજ્ઞવેદીના સમ ખાય છે, તે તેના તથા જે બધું તેના પર છે તેના પણ સમ ખાય છે.
ಅತಃ ಕೇನಚಿದ್ ಯಜ್ಞವೇದ್ಯಾಃ ಶಪಥೇ ಕೃತೇ ತದುಪರಿಸ್ಥಸ್ಯ ಸರ್ವ್ವಸ್ಯ ಶಪಥಃ ಕ್ರಿಯತೇ|
21 ૨૧ જે કોઈ ભક્તિસ્થાનના સમ ખાય છે, તે તેના તથા તેમાં જે રહે છે તેના પણ સમ ખાય છે.
ಕೇನಚಿತ್ ಮನ್ದಿರಸ್ಯ ಶಪಥೇ ಕೃತೇ ಮನ್ದಿರತನ್ನಿವಾಸಿನೋಃ ಶಪಥಃ ಕ್ರಿಯತೇ|
22 ૨૨ જે સ્વર્ગના સમ ખાય છે, તે ઈશ્વરના રાજ્યાસનના તથા તે પર બિરાજનારના પણ સમ ખાય છે.
ಕೇನಚಿತ್ ಸ್ವರ್ಗಸ್ಯ ಶಪಥೇ ಕೃತೇ ಈಶ್ವರೀಯಸಿಂಹಾಸನತದುಪರ್ಯ್ಯುಪವಿಷ್ಟಯೋಃ ಶಪಥಃ ಕ್ರಿಯತೇ|
23 ૨૩ ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો, સૂવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની અગત્યની વાતો, એટલે ન્યાય, દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે; તમારે આ કરવાં, અને એની સાથે તે પણ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.
ಹನ್ತ ಕಪಟಿನ ಉಪಾಧ್ಯಾಯಾಃ ಫಿರೂಶಿನಶ್ಚ, ಯೂಯಂ ಪೋದಿನಾಯಾಃ ಸಿತಚ್ಛತ್ರಾಯಾ ಜೀರಕಸ್ಯ ಚ ದಶಮಾಂಶಾನ್ ದತ್ಥ, ಕಿನ್ತು ವ್ಯವಸ್ಥಾಯಾ ಗುರುತರಾನ್ ನ್ಯಾಯದಯಾವಿಶ್ವಾಸಾನ್ ಪರಿತ್ಯಜಥ; ಇಮೇ ಯುಷ್ಮಾಭಿರಾಚರಣೀಯಾ ಅಮೀ ಚ ನ ಲಂಘನೀಯಾಃ|
24 ૨૪ ઓ અંધજનોને દોરનારાઓ, તમે માખીને દૂર કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો!
ಹೇ ಅನ್ಧಪಥದರ್ಶಕಾ ಯೂಯಂ ಮಶಕಾನ್ ಅಪಸಾರಯಥ, ಕಿನ್ತು ಮಹಾಙ್ಗಾನ್ ಗ್ರಸಥ|
25 ૨૫ ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ તમને અફસોસ છે! કેમ કે તમે થાળી અને વાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની અંદર જુલમ તથા ભોગવિલાસ ભરેલા છે.
ಹನ್ತ ಕಪಟಿನ ಉಪಾಧ್ಯಾಯಾಃ ಫಿರೂಶಿನಶ್ಚ, ಯೂಯಂ ಪಾನಪಾತ್ರಾಣಾಂ ಭೋಜನಪಾತ್ರಾಣಾಞ್ಚ ಬಹಿಃ ಪರಿಷ್ಕುರುಥ; ಕಿನ್ತು ತದಭ್ಯನ್ತರಂ ದುರಾತ್ಮತಯಾ ಕಲುಷೇಣ ಚ ಪರಿಪೂರ್ಣಮಾಸ್ತೇ|
26 ૨૬ ઓ આંધળા ફરોશી, તું પહેલાં થાળી અને વાટકો અંદરથી સાફ કર કે, જેથી તે બહારથી પણ સાફ થઈ જાય.
ಹೇ ಅನ್ಧಾಃ ಫಿರೂಶಿಲೋಕಾ ಆದೌ ಪಾನಪಾತ್ರಾಣಾಂ ಭೋಜನಪಾತ್ರಾಣಾಞ್ಚಾಭ್ಯನ್ತರಂ ಪರಿಷ್ಕುರುತ, ತೇನ ತೇಷಾಂ ಬಹಿರಪಿ ಪರಿಷ್ಕಾರಿಷ್ಯತೇ|
27 ૨૭ ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મૃતકનાં હાડકાં તથા દરેક અશુદ્ધિથી ભરેલી છે.
ಹನ್ತ ಕಪಟಿನ ಉಪಾಧ್ಯಾಯಾಃ ಫಿರೂಶಿನಶ್ಚ, ಯೂಯಂ ಶುಕ್ಲೀಕೃತಶ್ಮಶಾನಸ್ವರೂಪಾ ಭವಥ, ಯಥಾ ಶ್ಮಶಾನಭವನಸ್ಯ ಬಹಿಶ್ಚಾರು, ಕಿನ್ತ್ವಭ್ಯನ್ತರಂ ಮೃತಲೋಕಾನಾಂ ಕೀಕಶೈಃ ಸರ್ವ್ವಪ್ರಕಾರಮಲೇನ ಚ ಪರಿಪೂರ್ಣಮ್;
28 ૨૮ તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ અંદર ઢોંગથી તથા દુષ્ટતાથી ભરેલા છો.
ತಥೈವ ಯೂಯಮಪಿ ಲೋಕಾನಾಂ ಸಮಕ್ಷಂ ಬಹಿರ್ಧಾರ್ಮ್ಮಿಕಾಃ ಕಿನ್ತ್ವನ್ತಃಕರಣೇಷು ಕೇವಲಕಾಪಟ್ಯಾಧರ್ಮ್ಮಾಭ್ಯಾಂ ಪರಿಪೂರ್ಣಾಃ|
29 ૨૯ ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને ન્યાયીઓની કબરો શણગારો છો.
ಹಾ ಹಾ ಕಪಟಿನ ಉಪಾಧ್ಯಾಯಾಃ ಫಿರೂಶಿನಶ್ಚ, ಯೂಯಂ ಭವಿಷ್ಯದ್ವಾದಿನಾಂ ಶ್ಮಶಾನಗೇಹಂ ನಿರ್ಮ್ಮಾಥ, ಸಾಧೂನಾಂ ಶ್ಮಶಾನನಿಕೇತನಂ ಶೋಭಯಥ
30 ૩૦ તમે કહો છો કે, ‘જો અમે અમારા પૂર્વજોના સમયોમાં હોત, તો તેઓની સાથે પ્રબોધકોની હત્યામાં ભાગીદાર ન થાત.’
ವದಥ ಚ ಯದಿ ವಯಂ ಸ್ವೇಷಾಂ ಪೂರ್ವ್ವಪುರುಷಾಣಾಂ ಕಾಲ ಅಸ್ಥಾಸ್ಯಾಮ, ತರ್ಹಿ ಭವಿಷ್ಯದ್ವಾದಿನಾಂ ಶೋಣಿತಪಾತನೇ ತೇಷಾಂ ಸಹಭಾಗಿನೋ ನಾಭವಿಷ್ಯಾಮ|
31 ૩૧ તેથી તમે પોતાના સંબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો.
ಅತೋ ಯೂಯಂ ಭವಿಷ್ಯದ್ವಾದಿಘಾತಕಾನಾಂ ಸನ್ತಾನಾ ಇತಿ ಸ್ವಯಮೇವ ಸ್ವೇಷಾಂ ಸಾಕ್ಷ್ಯಂ ದತ್ಥ|
32 ૩૨ તો તમારા પૂર્વજોના બાકી રહેલાં માપ પૂરા કરો.
ಅತೋ ಯೂಯಂ ನಿಜಪೂರ್ವ್ವಪುರುಷಾಣಾಂ ಪರಿಮಾಣಪಾತ್ರಂ ಪರಿಪೂರಯತ|
33 ૩૩ ઓ સર્પો, સાપોના વંશ, નર્કની શિક્ષાથી તમે કેવી રીતે બચશો? (Geenna g1067)
ರೇ ಭುಜಗಾಃ ಕೃಷ್ಣಭುಜಗವಂಶಾಃ, ಯೂಯಂ ಕಥಂ ನರಕದಣ್ಡಾದ್ ರಕ್ಷಿಷ್ಯಧ್ವೇ| (Geenna g1067)
34 ૩૪ તેથી જુઓ, પ્રબોધકોને, જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, તમે તેઓમાંના કેટલાકને મારી નાખશો, વધસ્તંભે જડશો, તેઓમાંના કેટલાકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો અને નગરેનગર તેઓની પાછળ લાગશો.
ಪಶ್ಯತ, ಯುಷ್ಮಾಕಮನ್ತಿಕಮ್ ಅಹಂ ಭವಿಷ್ಯದ್ವಾದಿನೋ ಬುದ್ಧಿಮತ ಉಪಾಧ್ಯಾಯಾಂಶ್ಚ ಪ್ರೇಷಯಿಷ್ಯಾಮಿ, ಕಿನ್ತು ತೇಷಾಂ ಕತಿಪಯಾ ಯುಷ್ಮಾಭಿ ರ್ಘಾನಿಷ್ಯನ್ತೇ, ಕ್ರುಶೇ ಚ ಘಾನಿಷ್ಯನ್ತೇ, ಕೇಚಿದ್ ಭಜನಭವನೇ ಕಷಾಭಿರಾಘಾನಿಷ್ಯನ್ತೇ, ನಗರೇ ನಗರೇ ತಾಡಿಷ್ಯನ್ತೇ ಚ;
35 ૩૫ કે ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા, જેને મંદિરની તથા યજ્ઞવેદીની વચ્ચે તમે મારી નાખ્યો હતો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે.
ತೇನ ಸತ್ಪುರುಷಸ್ಯ ಹಾಬಿಲೋ ರಕ್ತಪಾತಮಾರಭ್ಯ ಬೇರಿಖಿಯಃ ಪುತ್ರಂ ಯಂ ಸಿಖರಿಯಂ ಯೂಯಂ ಮನ್ದಿರಯಜ್ಞವೇದ್ಯೋ ರ್ಮಧ್ಯೇ ಹತವನ್ತಃ, ತದೀಯಶೋಣಿತಪಾತಂ ಯಾವದ್ ಅಸ್ಮಿನ್ ದೇಶೇ ಯಾವತಾಂ ಸಾಧುಪುರುಷಾಣಾಂ ಶೋಣಿತಪಾತೋ ಽಭವತ್ ತತ್ ಸರ್ವ್ವೇಷಾಮಾಗಸಾಂ ದಣ್ಡಾ ಯುಷ್ಮಾಸು ವರ್ತ್ತಿಷ್ಯನ್ತೇ|
36 ૩૬ હું તમને નિશ્ચે કહું છું કે, એ બધું આ પેઢીને શિરે આવશે.
ಅಹಂ ಯುಷ್ಮಾನ್ತ ತಥ್ಯಂ ವದಾಮಿ, ವಿದ್ಯಮಾನೇಽಸ್ಮಿನ್ ಪುರುಷೇ ಸರ್ವ್ವೇ ವರ್ತ್ತಿಷ್ಯನ್ತೇ|
37 ૩૭ ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાંને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!
ಹೇ ಯಿರೂಶಾಲಮ್ ಹೇ ಯಿರೂಶಾಲಮ್ ನಗರಿ ತ್ವಂ ಭವಿಷ್ಯದ್ವಾದಿನೋ ಹತವತೀ, ತವ ಸಮೀಪಂ ಪ್ರೇರಿತಾಂಶ್ಚ ಪಾಷಾಣೈರಾಹತವತೀ, ಯಥಾ ಕುಕ್ಕುಟೀ ಶಾವಕಾನ್ ಪಕ್ಷಾಧಃ ಸಂಗೃಹ್ಲಾತಿ, ತಥಾ ತವ ಸನ್ತಾನಾನ್ ಸಂಗ್ರಹೀತುಂ ಅಹಂ ಬಹುವಾರಮ್ ಐಚ್ಛಂ; ಕಿನ್ತು ತ್ವಂ ನ ಸಮಮನ್ಯಥಾಃ|
38 ૩૮ જુઓ, તમારે સારુ તમારું ઘર ઉજ્જડ કરી દીધું.
ಪಶ್ಯತ ಯಷ್ಮಾಕಂ ವಾಸಸ್ಥಾನಮ್ ಉಚ್ಛಿನ್ನಂ ತ್ಯಕ್ಷ್ಯತೇ|
39 ૩૯ કેમ કે હું તમને કહું છું કે, ‘જ્યાં સુધી તમે એમ નહિ કહો કે, ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, ત્યાં સુધી હવેથી તમે મને નહિ જ દેખશો.’”
ಅಹಂ ಯುಷ್ಮಾನ್ ತಥ್ಯಂ ವದಾಮಿ, ಯಃ ಪರಮೇಶ್ವರಸ್ಯ ನಾಮ್ನಾಗಚ್ಛತಿ, ಸ ಧನ್ಯ ಇತಿ ವಾಣೀಂ ಯಾವನ್ನ ವದಿಷ್ಯಥ, ತಾವತ್ ಮಾಂ ಪುನ ರ್ನ ದ್ರಕ್ಷ್ಯಥ|

< માથ્થી 23 >